અનામિકાને પત્ર: 1704
. પ્રિય અનામિકા, તારી વાત સાચી છે. કોણ જાણે કેમ, ધરતી પર અમંગળની એંધાણીઓ વરતાઈ રહી છે. તે સિરિયાનો પ્રશ્ન હોય કે અમેરિકા-નોર્થ કોરિયા વચ્ચે ધૂંધવાતો અગ્નિ હોય કે ભારતના કાશ્મીરની સળગતી સમસ્યા હોય! માનવજાતને ખતરાઓ ઓછા થતા જ નથી! આ બધા મુદ્દાઓનો કોઈ ઉકેલ જ નહીં હોય? કે પછી પરિસ્થિતિ ચરમ સીમાએ પહોંચી કોઈ… Continue reading અનામિકાને પત્ર: 1704